Breaking News

આઈ શ્રી રૂપલ માં આજના સમયમાં પણ હાજરાહજૂર બિરાજમાન છે.., આ મંદિરે દર્શન કરવા માટે આવતા તમામ ભક્તોની દરેક મનોકામનાઓ થાય છે પુરી..

આપણી ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર ધરતી માનવામાં આવે છે. તેમજ ગુજરાતની ધરતી ઉપર ઠેર દેવી દેવતાઓના મંદિર આવેલા છે અને દેવી-દેવતાઓના મંદિરમાં હાજર હજૂર બિરાજમાન છે. ભક્તો પણ પોતાને આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે દેવી-દેવતાઓના મંદિર આવતા હોય છે અને પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા …

Read More »

પિતાની 13મી વિધિ ની અંદર, ૮ વર્ષની દીકરીને માથે પાઘડી બાંધીને પરિવારની મોભી બનાવી.., તમામ અંતિમવિધિના દ્રશ્યો જોઈને આંખમાંથી આંસુ સરી પડશે..

જ્યારે કોઈ પરિવારની અંદર મોભી વ્યક્તિનું નિધન થતું હોય છે ત્યારે, તે તેના દીકરાને ઘરનો ઉતરાધિકારી કરી બનાવવામાં આવતો હોય છે. તેમાં આજના સમયમાં દીકરા અને દીકરીની વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી અને સમાજની અંદર દીકરા અને દીકરીને બંનેને એક સમાન માનીને મોકો અને ન્યાય આપવામાં આવતો હશે. હકીકતમાં દીકરીઓ …

Read More »

કતલખાને લઈ જવામાં આવતી ગાયે યુવકને ધોળા દિવસે તારા બતાવ્યા.., ગાયે એવી જોરદાર લાત મારી કે.., વીડિયો જોઈને ધ્રુજી જશો..

અત્યારે દિવસે સોશિયલ મીડિયા ઉપર રોજના ઘણા બધા વિડીયો ખૂબ જ વધારે વાયરલ થતા હોય છે. આજના આધુનિક યુગ ની અંદર આખી દુનિયાભરના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં, લોકોને ખૂબ જ મોજ આવતી હોય છે. બે દિવસ પહેલા દુનિયાભરની અંદર યોજાયેલા બકરી ઇદના તહેવારને લઈને ઘણા બધા વિડીયો સોશિયલ …

Read More »

ગાંધીનગરની ચોકાવનારી ઘટના.., વિધવા મહિલાના ઘરમાં એકલતાનો લાભ લઈને, હવસખોર યુવક ઘરમાં ઘૂસી ગયો અને, પછી થયું એવું કે..

અત્યારે દિવસના દિવસે મહિલાઓની સાથે થતા અત્યાચાર અને બળજબરી ના કિસ્સાઓમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. મારી માહિતી પ્રમાણે આપણી સામે એક ચોખાઓનારી ઘટના પ્રકાશમાં આવી છે. ચિલોડા પોલીસ મથક ની હદમાં આવેલી એક ગામની અંદર રહેતી વિધવા મહિલાની એકલતાનો લાભ લઈને, નરાધન યુવક દ્વારા વિધવા મહિલાના ઘરની અંદર …

Read More »

આવનારા 24 કલાકમાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની મોટી આગાહી.., અમદાવાદ અને સૌરાષ્ટ્રના લોકો ખાસ વાંચી લે, નહીંતર…

અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક રીતે મેઘમહેર જોવા મળી છે. તેમજ અમદાવાદના ઘણા બધા ભાગોમાં ગઈકાલે મોડી રાત્રે થી ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તેમજ હવે ગુજરાતના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તેવામાં હવે આગળના 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ભારે આગાહી કરવામાં આવી …

Read More »

આજના સમયમાં પણ બાલા હનુમાન દાદા હાજરાહજૂર બિરાજમાન છે.., હનુમાનજી મહારાજના દર્શન માત્રથી ભક્તોના દરેક દુઃખ દર્દ દૂર થાય છે..

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા દેવી-દેવતાઓના નાના-મોટા મંદિરો આવેલા છે. લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે અલગ અલગ શ્રદ્ધા અને વિશ્વાસથી દેવી-દેવતાઓની પૂજા કરતા હોય છે. ગુજરાત રાજ્યના દરેક મંદિરોની અંદર ભક્તોની ભારે મોટી ભીડ જોવા મળે છે. દર્શન કરીને દરેક ભક્તો પોતાના જીવનની અંદર ધન્ય ધન્ય અનુભવતા હોય છે. પોતાના …

Read More »

ગાંડીતૂર બનેલા સરસ્વતી નદીના ધસ્મસતા પ્રવાહની અંદર, યુવકો એ કર્યા ખુબજ ખતરનાક જોખમી સ્ટંટ…, વિડીયો જોઇને તમારો શ્વાસ અધ્ધર થઈ જશે..

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા દિવસોથી ઘણા વિસ્તારોની અંદર ભારે મહેર જોવા મળે છે, તેને કારણે ગીર સોમનાથના ઘણા જિલ્લાઓમાં અને ગિરનારના જંગલ વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ પડી રહ્યો છે તેને કારણે ધોધમાર વરસાદને લઈને જંગલ વિસ્તારમાંથી નીકળી રહેલી સરસ્વતી નદી ની અંદર પણ ભાડે ઘોડાપૂર આવ્યું છે. …

Read More »

ખૂબ જ અનોખા છે રામાપીર મહારાજના આ ભક્ત.., આ કાકા છેલ્લા 26 વર્ષથી પોતાના વતનથી કોણી વડે રણુજા યાત્રા કરીને જાય છે.., આ કાકાની અનોખી વાત જાણીને તમે પણ હજમચી ઉઠશો..

આજે આપણી સામે એક અજીબો ગરીબ અને અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ પ્રકારનો કિસ્સો સાંભળીને તમે પણ ચકિત થઈ જશો. વાત જાણે એમ છે કે, કચ્છની અંદર આવેલા માધુપુરા ગામના વતની અને રામદેવપીર મહારાજના ખૂબ જ અનોખા ફક્ત એવા મધુરભાઈ ત્રિવેદી જેઓ દ્વારકાથી પાણીના સહારે ચાલતા ચાલતા મહારાજ ની …

Read More »

અંબાલાલ પટેલે કરી ચોકાવનારી આગાહી.., આ વિસ્તારમાં આવનારા 48 કલાક રહેશે ખૂબ જ ભારે.., ફરવા જવાનું વિચારતા હોય તો ચેતી જજો..

અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારેથી હતી ભારે વરસાદ પડી રહ્યો છે તેને કારણે ઘણી જગ્યાઓ પર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઘણી જગ્યા ઉપર ભારે વરસાદને કારણે ખૂબ જ વધારે સામાન્ય જન જીવન પણ ખોવાઈ ગયું છે. તેવામાં હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદને …

Read More »

એક મહિલા શિક્ષકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકવી નાખ્યું.., હથેળીમાં મહિલાએ એવું લખ્યું હતું કે.., મમ્મી પપ્પા સોરી..

અત્યારે દિવસને દિવસે હત્યા અને આત્મહત્યાના કિસ્સામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે, માહિતી મળી રહી છે કે, ઘણી વખત ખૂબ જ નાનકડી વાતોને ધ્યાનમાં લઈને પણ લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. આ પ્રકારની આત્મહત્યા કરવાની પાછળ ઘણી વખત ખૂબ જ પારિવારિક ઝઘડાઓ તેમજ માનસિક તણાવ પણ હોતું હોય …

Read More »

Recent Comments

No comments to show.