હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રક ચાલકે બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક મૂકીને ફરાર થઈ ગયો …
Read More »સુરતમાં પત્ની સાથે શાકભાજી લેવા બહાર ગયેલા યુવક સાથે કંઈક એવું બન્યું કે… 3 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી…
સુરત શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. સુરતમાં 27 વર્ષના યુવકનું સાપ કરડવાના કારણે કરુણ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે, યુવક તેની પત્ની સાથે શાકભાજી લેવા માટે બહાર ગયો હતો. આ દરમિયાન રસ્તામાં યુવક શૌચ માટે ઝાડીમાં ગયો હતો. આ દરમિયાન યુવકને સાપ કરડીયો …
Read More »જુવાનજોધ દીકરાએ અગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…
સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહે છે. ત્યારે ગુજરાતમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. દીકરાનો મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો …
Read More »ખેતરમાં ફરતા માસુમ બાળકને ઝેરીલા સાપે ડંખ માર્યો… બાળકનું તડપી તડપીને કરુણ મોત… માતા-પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…
છેલ્લા થોડાક દિવસોથી ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. આવા વરસાદી માહોલમાં સાપ કરડવાની ઘટનાઓ ખૂબ જ વધતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના દાંતીવાડા તાલુકામાંથી સામે આવી રહે છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. વિગતવાર વાત કરીએ તો દાંતીવાડા તાલુકાના …
Read More »આ મહારાજના “ખાસ” મહેલમાં, ખાલી કપડા વગર ના લોકો ને જ મળતી હતી એન્ટ્રી, જાણીને નહીં થાય વિશ્વાસ
ભારત પરંપરાઓ અને સંસ્કૃતિનો દેશ છે. ઘણા રાજાઓ અને બાદશાહોએ અહીં શાસન કર્યું છે, ઘણા રાજાઓએ દેશને સમર્પણ અને બલિદાનની ભાવના દર્શાવી છે અને ઘણા લોકોએ આખું જીવન સૌજન્યથી પસાર કર્યું છે. આવા જ એક રંગ મિજાજી મહારાજા પટિયાલા રજવાડાના મહારાજા ભૂપિંદર સિંહ હતા. મહારાજા ભૂપિંદર સિંહની ક્રિયાઓ કંઈક એવી …
Read More »એ..એ..ગયો..! ગરબે રમી રહેલી મહિલા પર પાણી છાંટી રહેલો, યુવક ત્રીજા માળેથી નીચે પડ્યો… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…
સુરતમાં આજથી થોડાક દિવસ પહેલા બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલી ગ્રીન સોસાયટીમાં ધાર્મિક કાર્યક્રમ હતો. જેના કારણે કેટલીક મહિલાઓ ગરબા રમી રહી હતી. આ દરમિયાન ત્રીજા માળાથી એક યુવક મહિલાઓ ઉપર પાણી નાખી રહ્યો હતો. આ દરમિયાન …
Read More »તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો પાણીમાં ડૂબી ગયા, બંનેનું રિબાઈ રિબાઈને કરુણ મોત… માતા-પિતાનું હૈયાફાટ રુદન…
ગુજરાતમાં બે દિવસ પહેલા બનેલી એક દુઃખદ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં બે બાળકોના તળાવમાં ડૂબી જવાના કારણે મોત થયા છે. મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોનો આક્ષેપ છે કે, છાત્રાલયના સંચાલકોની બેદરકારીના કારણે તેમના બાળકોના મોત થયા છે. વિગતવાર વાત કરીએ તો, કવાંટ તાલુકાના ભેખડીયા ગામના છાત્રાલયમાં …
Read More »જન્માષ્ટમીના દિવસે સાબરમતી નદીમાં ન્હાવા ગયેલા 3 યુવકોનું પાણીમાં ડૂબી જતા કરુણ મોત… તહેવારમાં માતમ છવાઈ ગયો…
ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમીના દિવસે મહેસાણા જિલ્લામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટના બનતા આજે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વલાસણા પાસે પસાર થતી સાબરમતી નદીમાં ન્હાવા પડેલા 4 યુવકો માંથી 3 યુવકોના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયા છે. આ ઘટના …
Read More »જન્માષ્ટમીના મેળામાં ચગડોળમાં બેઠેલી યુવતીનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. ત્યારે હાલમાં બનેલો વધુ એક એવો જ કિસ્સો જેતપુરમાંથી સામે આવી રહ્યો છે. આ ઘટનામાં જન્માષ્ટમીના મેળામાં ચગડોળમાં બેઠેલી યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો. …
Read More »જન્માષ્ટમીના દિવસે રાજકોટમાં 2 યુવાનોનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… તહેવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ…
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવતા મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનો અને યુવતીઓમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. રાજકોટ શહેરમાં બે યુવાનોના હાર્ટ …
Read More »