Breaking News

ધર્મ

સાળંગપુરમાં હનુમાનજીના અપમાનના વિવાદમાં મોરારી બાપુએ આપ્યું નિવેદન, કહ્યું કે “કેટલાક લોકો પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા…”

હાલમાં તો સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના વિવાદની ચર્ચાઓ ચાલી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે, મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામી સમક્ષ નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવ્યા હોવાથી વિવાદ શરૂ થઈ ગયો હતો. આ વિવાદે તો હાલમાં ભારે જોર પકડ્યો છે. હાલમાં તો આ સમગ્ર મામલાને …

Read More »

લગભગ 198 વર્ષ જૂની ભગવાન સ્વામિનારાયણ ની પાઘડી અને શ્રીફળ સુરતની આ જગ્યાએ, આજે પણ સચવાયેલ છે, જો તમારી દર્શન કરવા હોય તો આ દિવસે….

સુરતની અંદર વિક્રમ સવંત 1881 માં ભગવાન સ્વામિનારાયણ પારસી કોટવાળ અરદેશર ને પાઘડી અને શ્રીફળ આપ્યો હતો અને ત્યારથી દર વર્ષે ભાઈ બીજના દિવસે ભક્તો દ્વારા પાઘડી અને શ્રીફળના દર્શન કરવા માટે અહીંયા લોકો દૂર દૂરથી આવે છે. અને અહીંયા પારસી પરિવારે આજે પણ તેમને સાચવી રાખ્યા છે અને ચાલો …

Read More »

અંધશ્રદ્ધા નું નામ સાંભળતા જ મણીધર બાપુ ક્રોધિત થઈ ગયા, ખોટું ધુણતા ભુવાઓ વિશે મણીધર બાપુએ કહી દીધું એવું કે વિડીયો જોઇને તમે પણ હોશિયાર બની જશો…

મિત્રો આપણે બધા અનેક કિસ્સાઓ સોશિયલ મીડિયા પર જોયા હશે અને આપણે બધા જાણીએ છીએ કે હાલ જેમ જેમ સમય આધુનિક બનતો જાય છે તેમ તેમ અંધશ્રદ્ધાઓના કિસ્સાઓ પણ વધતા જાય છે. આજના સમયમાં તમામ લોકો ભણેલા ગણેલા હોવા છતાં અંધશ્રદ્ધામાં ઘૂસી જાય છે અને ખૂબ જ મોટી મોટી નુકસાનીઓ …

Read More »

BAPS સંસ્થામાં દુઃખની લાગણી..! નર્મદા નદીના કાંઠે સ્નાન કરવા ગયેલા સંતનું પાણીમાં ડૂબી જતા દુઃખદ નિધન…’ઓમ શાંતિ’

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા બનાવો બનતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણા બનાવો તો એવા હોય છે જેને જોઈને કે સાંભળીને આપણું હૃદય દ્રવી ઊઠે છે. દિવસે ને દિવસે અનેક દુઃખદ સમાચાર આવતા હોય છે. ત્યારે હાલમાં જ વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે, …

Read More »

માતા-પિતા એકના એક દીકરાની બંને કિડની ફેલ થઈ જતા દીકરાને કબરાઉ ધામ માં મોગલના ચરણે લાવ્યા, દીકરાનો હાથ પકડીને મણીધર બાપુએ કંઈક એવું કહ્યું કે…

માં મોગલ ના પરચા તો અપરંપાર છે. જો સાચા દિલથી માં મોગલને માંડવામાં આવે તો માં મોગલ પોતાના ભક્તોને ક્યારેય દુઃખો કરતી નથી. ખાલી માં મોગલનું નામ લેવાથી ભક્તોના તમામ દુઃખો દૂર થઈ જાય છે. એટલે જ માં મોગલ અને અઢારે વર્ણની માતા કહેવામાં આવે છે. માં મોગલ એ અત્યાર …

Read More »

જય મણીધર મોગલ..! માતાજી મોગલ ની સેવા કરનાર ઋષિ ચારણ મણીધર બાપુએ લીધો મોટો નિર્ણય, કહ્યું કે માતાજી મોગલ નો આ આદેશ છે કે…

મિત્રો આપણે બધા તો જાણીએ છીએ કે મોગલ માતાજીનો મહિમા તો અપરંપાર છે. માતાજીના ચરણે આવનાર તમામ ભક્તોનું માતાજી ભલું કરે છે અને જીવનમાં ક્યારેય દુખ આવવા દેતા નથી અને જો જીવનમાં દુઃખ આવે તો માતાજી તે દુઃખ સહન કરવાની શક્તિ આપે છે અને માતાજીને ચરણે આવનાર લોકો ધન્યતા નો …

Read More »

મોઢામાં અન્નનો કોળિયો પણ ન નાખનાર સૌરાષ્ટ્રના મહાન સંત કાળુબાપુ વિશે જાણો તેના જીવનની અમૂલ્ય વાતો, બાપુ આજે કાપડના વસ્ત્રો નહીં પરંતુ…

મિત્રો ગુજરાતની આ પવિત્ર ધરતીને સાધુ સંતોની ધરતી માનવામાં આવે છે. કારણ કે ગુજરાતના સૌરાષ્ટ્રમાં તો ઘણા બધા સાધુ સંતો બની ગયા છે અને ઉજળું જીવન જીવીને બતાવી ગયા છે. આ ધરતીને ખૂબ જ વધારે પવિત્ર માનવામાં આવે છે અને સાધુ સંતોના આશીર્વાદથી આજે સૌરાષ્ટ્ર ભૂમિ પવિત્ર થઈ ગઈ છે …

Read More »

સાળંગપુર વાળા હનુમાનજી મહારાજના મંદિરે તમે દર્શન કરવા ગયા હશો પરંતુ મોટાભાગના લોકોને આ વાતની નહીં ખબર હોય…

ભારત દેશમાં ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે ત્યારે દરેક મંદિર પાછળ અલગ અલગ રહસ્ય પણ છુપાયેલા જોવા મળતા હોય છે અને ઘણા મંદિરોમાં તો નાના-મોટા ચમત્કાર પણ થતા હોય છે આથી લોકો પોતાની શ્રદ્ધાને આસ્થા પ્રમાણે દેવી-દેવતાઓના દર્શન કરીને ધન્યતા નો અનુભવ કરતા હોય છે. દરેક ભક્તોની ભગવાન મનોકામનાઓ …

Read More »

આ સાધ્વી દિવસમાં 12 કલાક સુધી પાણીની સપાટી પર સુઈને કરે છે કઠોર તપસ્યા…!, આ સાધ્વીની આજ સુધીની ભવિષ્યવાણી ખોટી નથી પડી અને….

મિત્રો આપણો ભારત દેશ એ અનેક સાધુ અને સંતો તેમજ તપસ્વીનો દેશ કહેવાય છે. મિત્રો આપણા જીવનની અંદર આજ સુધી ઘણા બધા સંતો આપણે જોયા હશે તેઓ ભગવાનને રીઝવવા માટે અનેક મહેનત અને કઠોર તપસ્યા ઓ કરતા હોય છે. આપણે તો એવું સાંભળ્યું હશે કે, પહેલાના સમયમાં ઋષિમુનિઓ કેવી કેવી …

Read More »

સૌરાષ્ટ્રની આ જગ્યાએ 200 વર્ષ જૂનું આશ્રમ આવેલું છે, ત્યાંની ગાદી ના દર્શન માત્રથી ભલભલા લોકોના વ્યસન છૂટી જાય છે…!, જાણો કઈ છે આ જગ્યા??

આજના સમયમાં ગુજરાતની અંદર ઘણા બધા એવા પવિત્ર સ્થળો આવેલા છે એમાં પણ સૌરાષ્ટ્રની ધરતીને સંત સુરોની ધરતી કહેવામાં આવે છે. આવી ધરતી પર પવિત્ર સ્થાનકમાં ભક્તો દર્શન કરવા માટે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ચઢાવો ચઢાવતા હોય છે અને ખૂબ શાંતિ મેળવતા હોય છે. અને ધન્યતા ની અનુભૂતિ …

Read More »

Recent Comments

No comments to show.