મા તો મા કહેવાય, માં મોગલ ના પરચા તો અપરંપાર છે અને તેના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે. મા મોગલ ની ઉપર રાખવામાં આવતી હતું શ્રદ્ધા અને વિશ્વાસથી માં મોગલના ભક્તોના દુઃખો દૂર થઈ જાય છે અને મોગલ પોતાના ભક્તોને ક્યારે પણ દુઃખી જોવા માગતી નથી. …
Read More »Monthly Archives: June 2022
સૌરાષ્ટ્રના આ ગામમાં હાજરાહજૂર છે રામદેવપીર મહારાજ.., દર્શને આવતા તમામ ભક્તોના દુખ દર્દ દૂર થાય છે..
આપણા ભારત દેશની ધરતીને પવિત્ર ધરતી માનવામાં આવે છે અને આ ધરતી ઉપર ઘણા દેવી-દેવતાઓનો વાસ છે. લોકો પણ પોતાના આસ્થા અને વિશ્વાસ પ્રમાણે દેવી-દેવતાઓ પર આસ્થા રાખતા હોય છે. તેમજ આ પવિત્ર ધરતીપર ઠેર ઠેર મંદિરો આવેલા છે કે જ્યાં દેવી-દેવતાઓ હાજરાહજુર બિરાજમાન છે. તેમજ આ દેવી દેવતાઓના મંદિરની …
Read More »આ મહિલાને માં મોગલએ એવો પરચો બતાવ્યો કે.., મહિલા માં મોગલના દર્શન કરવા પોચી ગઈ… પછી થયું એવું કે..
અત્યાર સુધીમાં માં મોગલ એ ઘણા લોકોને પરચા બધા આવ્યા છે અને અત્યાર સુધીમાં ઘણા ભક્તોને અપરંપાર પરચા બતાવ્યા છે તેથી ભક્તોની મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે. મા તો મા કહેવાય, તેમના દર્શન કરવા માત્રથી ભક્તોના જીવનની અંદર આવતા તમામ દુઃખ દર્દ દૂર થઈ જતા …
Read More »આ યુવકને ખૂબજ ગંભીર બીમારી થતા આખો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો, ત્યારે યુવકે માં મોગલ ની માનતા રાખી અને પછી થયું એવું કે….
માં મોગલ નો મહિમા અપરંપાર છે. અને મા મોગલ ના નામ લેવા માત્રથી ભક્તોના જીવનની અંદર આવેલા દરેક દુખ-દર્દ દુર થાય છે. કહેવાઈ રહ્યું છે કે, મા મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે અને તેના દર્શન માત્રથી ભક્તોના તમામ દુઃખો દૂર થાય છે, અને ધન્ય ધન્ય અનુભવે છે માં …
Read More »આ ભાગની ત્રાટકવા જઈ રહ્યું છે મીની વાવાઝોડું.., આ બંદરો ઉપર ત્રણ નંબરના સિગ્નલ લાગતા, વાગી રહ્યા છે આફતના મોટા ભણકારા..
અત્યારે દિવસેને દિવસે ચોમાસુ વિધિવત રીતે વેગ પકડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેમાં જુદા જુદા વિસ્તારની અંદર ભારે થી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને આ વાગે વધુ એક મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, આવનારી 30 ની આસપાસ બીજો રાઉન્ડ સમગ્ર ગુજરાતની અંદર બોલાવી દેશે તેમજ રથયાત્રાના …
Read More »તમે ઘણી વાત સાળંગપુર હનુમાન દાદાના મંદિરે ગયા હશો.., પણ મોટાભાગના લોકો દાદાની મૂર્તિ પાસે આવેલી આ વસ્તુ વિશે નહી જાણતા હોય…
ઘણી વખત વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગ ની અંદર ખરા ધર્મથી ખરી સંસ્કૃતિથી આજના યુવકો કંઈકને કંઈક અજાણ છે અને ક્યાંક ને ક્યાંક વિમુખ થતો જાય છે. ત્યારે વિવિધ પ્લેટફોર્મ મારફતે થી વિવિધ મંદિરના ઈતિહાસ ની માહિતી આ વાત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. એવામાં આજે અમે તમને એક એવા મંદિર …
Read More »સલામ છે આ ભિખારીને..!, મહેસાણાના આ ભિખારી ભીખ માંગીને પૈસા ભેગા કરે છે.., તે તમામ રૂપિયા ગરીબો માટે દાન કરે છે..
આપણે સૌ લોકોએ રસ્તા ઉપર ઘણા લોકોને એક માંગતા ભીખારીઓની જોયા હશે, આપણે પણ આવા લોકોને જોઈને મદદ કરવા માટે કંઈક ને કંઈક પોતાનું યોગદાન પણ આપતા હોઈએ છીએ. એમ આજે અમે તમને એક એવા ભિખારી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે પૈસાથી ભલે કરી હોય પરંતુ તે દિલથી …
Read More »જય માં મોગલ, આ વ્યક્તિનો 4 લાખ રૂપિયાનો ચેક ખોવાઈ ગયો હતો, અને માં મોગલની માનતા રાખી અને થોડા સમયમાં જ એવો ચમત્કાર થયો કે….
મા તો મા કેવાય, માં મોગલ નો પરચો તો અપરંપાર છે. તેના દર્શન કરવા માત્રથી જ ભક્તોના દુઃખ દર્દ દૂર થઈ જાય છે. ત્યારે માં મોગલ તો પોતાના ભક્તોને આપનારી કહેવાય છે. અને એવું કહેવું પણ ઓછું પડે અત્યાર સુધીમાં મા મોગલ એ ઘણા લોકોને પોતાના પરચા બતાવ્યા છે. અને …
Read More »અંબાલાલ પટેલે કરી વાવણી લાયક વરસાદની ખૂબ મોટી આગાહી.., ગુજરાતના આ ભાગમાં તૂટી પડશે ભારે થી અતિભારે વરસાદ..
અત્યારે એવી જ રીતે છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. તેઓમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ ની અંદર ખૂબ સારામાં સારો વરસાદ થઈ રહ્યો છે. વાત કરીએ તો ગુજરાતના બાકીના ભાગોની અંદર પણ હજુ સુધી વાવણી લાયક વરસાદ થયો નથી, તેવામાં સુરત-તાપી ડાંગ વલસાડ …
Read More »આ બહેનને ઘણા વર્ષોથી સંતાન ન હોવાને કારણે, મહિલા માં મોગલ ની માનતા રાખી હતી…, માં મોગલના આશીર્વાદથી મહિલાના ખોળે એક દીકરાનો જન્મ થયો હતો.. પછી…
મા તો મા કહેવાય, માં મોગલ ના પરચા અપરંપાર છે ત્યારે માં મોગલ નું નામ લેવાથી જ ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. કહેવાઈ રહ્યું છે કે મા મોગલ ને, સાચા દિલથી પ્રાર્થના અને વિશ્વાસથી માનતા રાખવામાં આવે તો હંમેશા ભક્તોની સમસ્યાઓ …
Read More »